શ્રી વસિષ્ઠ વિદ્યાલયના જ્ઞાનઉદધિમાં આચમન શા માટે... ?
અજ્ઞાનના ‘અ’ થી જ્ઞાનના ‘જ્ઞ’સુધી પહોંચાડતી સેતુરૂપ શાળા.
આત્મવિશ્વાસ, આત્મસંતોષ પમાડે તેવું શિક્ષણ.
ધો.-1 થી જ વિદ્યાર્થીઓને HOUSE માં વહેંચીને તંદુરસ્ત સ્પર્ધાનો પ્રયાસ.
આંતરિક શક્તિઓનું પૂર્ણપણે પ્રગટીકરણ.
શહેરી વિસ્તારથી દૂર, પ્રદૂષણ મુક્ત, રમણીય અને આનંદદાયી અભ્યાસ પ્રેરક વાતાવરણ.
ડિઝિટલ કેમ્પસ
વધુ માહિતી